46. જતવાન કાિઠયાવાડી ઘોડાઓનું સંશોધન કેનદ કયાં છે ? Ans: જૂનાગઢ
સફેદ ગાલવાળું બૂલબૂલ કચછ અને સૌરાષમાં કયા નામથી ઓળખાય છે?
Ans: કચછમાં જોગીડો અને સૌરાષમાં કનરા બૂલબૂલ
મધયકાલીન ગુજરાતી કિવ પીતમનો જનમ કયાં થયો હતો ? Ans: બાવળા
નરિસહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? Ans: શામળશા શેઠ (શીકૃષણ)
માળવા પરના િવજય પછી િસદધરાજ જયિસહને કયા નામથી ઓળખવામાં આવયો? Ans: અવંિતનાથ
અમદાવાદ એજયુકેશન સોસાયટીના સથાપના કોણે કરી હતી? Ans: કસતુરભાઈ લાલભાઈ
ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા િવસતારમાં ફેલાયેલું છે? Ans: ૧૮૬ ચો. િક.મી.
ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સવરબદધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
જેસલ - તોરલની સમાિધ કયાં આવેલી છે? Ans: અંજર
‘ ’દશરક ઉપનામ કયા િવખયાત સાિહતય સજરકનું છે? Ans: મનુભાઇ રાજરામ પંચોળી
47. જ.આઇ.ઇ.ટી. નું પુરં નામ જણાવો. Ans: ગુજરાત ઈનસટીટયુટ ઑફ એજયુકેશન ટેકનોલોજ
જેના િકનારે ૧૦૦૮ િશવિલગની સથાપના કરવામાં આવી હતી તેવા અિતપાચીન સહસતિલગ સરોવરના
અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે? Ans: પાટણ
ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ? Ans: ભાદર
શૂિટગમાં ઉતકૃષ દેખાવ કરીને અજુરન એવોડર પાપત કરનાર ગુજરાતના પથમ ખેલાડી કોણ છે?
Ans: ઉદયન ચીનુભાઇ
આિદવાસીઓના ઉતથાન માટે દિકણ ગુજરાતમાં વેડછી ખાતે આશમશાળા કોણે સથાપી હતી?
Ans: જુગતરામ દવે
ગુજરાતમાં જોવા મળતા કયા સસતન વગરના પાણીની સંખયામાં અભૂતપૂવર વધારો જોવા મળયો છે?
Ans: નીલ ગાય
આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી
સાબરમતી નદી ઉપર કઈ િસચાઈ યોજના આવેલી છે ? Ans: ઘરોઈ
કચછનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા િજલલાને સપશે છે ? Ans: આઠ
48. ડાંગની દાદી તરીકે કોણ જણીતું છે? Ans: પૂિણમાબેન પકવાસા
કયો ભૂસતરીય સમય આિકયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ
‘ ’પોતાના ધમારચરણને કારણે િવિવધ ધમારનુયાયી કોણ કહેવાયા છે? Ans: કિવ ભાલણ
‘નરિસહને pre-eminent place in the galaxy of Indian Poets’ - એવું કોણે કહું છે ?
Ans: નરિસહરાવ દીવેિટયા
સરદાર સરોવર બંધનું િશલપરોપણ કોણે કયુર હતું ? Ans: પંિડત જવાહરલાલ નહેર
ગુજરાતમાં જર અને વિરયાળીના વેપારના સૌથી મોટા કેનદ તરીકે કયું શહેર જણીતું છે ? Ans: ઉઝા
ગુજરાતનો કુલ કેતફળના િહસાબે િવસતાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૭૭ ચો.િક.મી.
આયરસમાજની સથાપના કરનાર ગુજરાતી સમાજસુધારક સંત કોણ હતા? Ans: સવામી દયાનંદ સરસવતી
ગુજરાતના કયા શહેરને સાકરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? Ans: નિડયાદ
અમદાવાદમાં સૌપથમ િમલ માિલક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ
49. ભવાઇના આદિપતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
‘ ’પુરાણોમાં કઈ નદીને રદકનયા કહી છે ? Ans: નમરદા
ગુજરાતમાં કેટલી જિતના વનય સસતન પાણીઓ નોધાયા છે? Ans: ૧૦૭ જિતના
ખો-ખોની રમતના પિસદધ ગુજરાતી મિહલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ
પાલીતાણાના જૈન મંિદરો કયા પવરત પર આવેલા છે ? Ans: શેતુંજય
ગુજરાતની સૌપથમ પેટોિલયમ યુિનવિસટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
િશવરાિતનું પવર ગુજરાતના કયા પનોતા પુતના જવનમાં આમૂલ પિરવતરન આણનારં બની રહું?
Ans: સવામી દયાનંદ સરસવતી
ગુજરાતમાં િચતિવિચત મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી
કાંકિરયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુતબુદીન
‘ ‘અનેસટ હેિમગવેના ધ આલડમન એનડ ધી સી નો અનુવાદ ગજરાતીમાં કોણે કયો છે? Ans: રવીનદ ઠાકોર
50. કનૈયાલાલ મુનશી રિચત કાક અને મંજરી પાતો કઇ કૃિતમાં આવે છે? Ans: ગુજરાતનો નાથ
તરણા ઓથે ડુંગર રે, ’ડુંગર કોઈ દેખે નહી - જેવી સુંદર રચનાના રચિયતાનું નામ જણાવો.
Ans: કિવ ધીરો
‘ ’જનનીની જોડ સખી નહી જડે રે લોલ - ગીતરચના કોની છે? Ans: કિવ બોટાદકર
ગુજરાતમાં મોયરવંશનું શાસન કેટલાં વષર રહું? Ans: ૧૩૭ વષર
નયુિકલયર ઈલેિકટિસટી પેદા કરવામાં ગુજરાતનું સથાન ભારતમાં કેટલામું છે? Ans: િદવતીય
‘ ’ગુજરાત ઈકોલોજ કિમશન કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા
િશકણ કેતે ગુજરાત સરકાર તરફથી કયો મહતવપૂણર પુરસકાર આપવામાં આવે છે?
Ans: શી મગનભાઇ દેસાઇ પુરસકાર
પોતાના છપપા દવારા સામાિજક કુિરવાજો પર કટાક કરનારા અખા ભગતની પિતમા અમદાવાદના કયા
િવસતારમાં મૂકવામાં આવેલી છે? Ans: ખાિડયા
સામાનય અબાબીલ ગુજરાતમાં કયાંથી િશયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉતર એિશયાથી
51. ગુજરાતમાં કયા રાજવીએ પાથિમક કેળવણી ફરિજયાત બનાવી હતી ? Ans: સયાજરાવ ગાયકવાડ
ગુજરાતી ભાષાની કઇ શૈલી માત નહાનાલાલ કિવ પૂરતી જ મયારિદત રહી? Ans: ડોલન શૈલી
ગુજરાતનું સૌથી મોટું મંિદર કયું છે? Ans: અકરધામ મંિદર, ગાંધીનગર
ખેતીવાડીનાં ઓજરો માટે ગુજરાતનું સૌથી જણીતું સથળ કયું છે? Ans: રાજકોટ
ગુજરાતનું કયું શહેર સમગ ભારતમાં અકીકકામ માટે જણીતું છે ? Ans: ખંભાત
ભારતની સૌથી મોટી સોફટવેર કંપની િવપોના ચેરમેન કયા ગુજરાતી છે ? Ans: અઝીમ પેમજ
‘બહ સતય, ’જગત િમથથા - આ કૈવલાદવૈતનાં િસદધાંતનું પિતપાદન કરનાર કિવ કોણ છે?
Ans: જાની કિવ અખો
કિવ સુંદરમને કયા પદ પુરસકારથી નવાજવામાં આવયા હતા? Ans: પદભૂષણ
િવશવરપ િવષણની ભવય પિતમા ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: શામળાજ
ગુજરાતમાં કચછ િસવાયના િવસતારોમાં જોવા મળતું કોયલકુળનું પકી બપૈયો બીજ કયા નામથી ઓળખાય છે?
Ans: પપીહા
52. અખા ભગતના ગુરનું નામ શું હતું? Ans: બહાનંદ
વસતીની દિષએ ગુજરાતનો સૌથી મોટો િજલલો કયો છે? Ans: અમદાવાદ
નિડયાદમાં હિર ઓમ આશમ શર કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શી મોટા
ભવાઇના પણેતાનું નામ જણાવો ? Ans: અસાઇત ઠાકર
ગુજરાતમાં આવેલા પિસદધ જયોિતિલગ સોમનાથના નામનો અથર શું થાય છે? Ans: ચંદનો રકક
‘ ’ગુજરાતના કયા કાંિતકારી ગુજરાત સવોચચ નયાયાલય ના ઊચચ નયાયાધીશ હતાં?
Ans: અબબાસ તૈયબજ
સાપુતારા કઇ પવરતમાળામાં આવેલું છે ? Ans: સહાિદ
હેમચંદાચાયરના કયા ગંથમાં અપભંશદૂહા જોવા મળે છે ? Ans: િસદધહેમ શબદાનુશાસન
ગાંધીજનાં માતા િપતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને િપતા કરમચંદ ગાંધી
‘ચાંપાનેરમાં આવેલા િહસસાર-એ- ’ખાસ ની આસપાસ િકલલાનું િનમારણ કોણે કરાવયું હતું?
Ans: મોહમમદ બેગડો
53. ‘ ’ ‘ ’ગુજરાતી કિવતા કેતે મુકતધારા અને મહાછંદ નો સૌપથમ પયોગ કરનાર કોણ છે ?
Ans: અરદેશર ખબરદાર
ખંભાતના અકીક ઉદોગને કયા ડુંગરની ખાણોમાંથી જરરી પતથર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની
સરસવતીચંદના બીજ ભાગનું શીષરક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજળ
કાનકિડયા પકી એક કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકવાની કમતા ધરાવે છે? Ans: ૧૦૦ માઈલ
ગુજરાતમાં મરાઠાઓની કાયમી સતા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા
‘ ’ગુજરાતમાં સૌપથમ વાર વંદે માતરમ્ ગીત કયારે ગવાયું? Ans: ઈ. સ.૧૯૦૬
ગુજરાતનો કયો પદેશ સૌથી હિરયાળો છે ? Ans: દિકણ ગુજરાત
જાનપીઠ પુરસકાર મેળવનાર પથમ ગુજરાતી સાિહતયકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી
િવદેશમાં રહીને કાંિતકારી ચળવળ ચલાવનાર ગુજરાતી કાંિતકારી કોણ હતા? Ans: સરદાર િસહ રાણા
આિદ શંકરાચાયરના કયા િશષયએ દવારકામાં શારદાપીઠની સથાપના કરી હતી? Ans: હસતમલકાચાયર
54. અવારચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સજરક કોણ છે?
Ans: સરસવતીચનદ - ગોવધરનરામ િતપાઠી
ગુજરાતમાં ડાયનોસોરનાં ઇડાં કયાંથી મળી આવયા છે? Ans: રૈયાલી
ભારતનું બીજ કમનું સૌથી મોટું સાયનસ સીટી કયાં આવેલું છે? Ans: અમદાવાદ
દવારકાનું મંિદર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
ભવાઈ મંડળીના મુખય વયિકત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: નાયક
પંચાયતોના સવારગી િવકાસ માટે ગુજરાત સરકાર દવારા કઇ યોજના કાયરરત છે? Ans: તીથરગામ યોજના
ગુજરાતમાં સૌપથમ કનયાશાળા કઇ સંસથા દવારા શર કરવામાં આવી હતી?
Ans: ગુજરાત વનારકયુલર સોસાયટી
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લકમીિવલાસ પેલેસ-વડોદરા
સાિહતય કેતે ગુજરાત સરકાર તરફથી કયો મહતવપૂણર પુરસકાર આપવામાં આવે છે?
Ans: આિદકિવ નરિસહ મહેતા પુરસકાર
55. ગાંધીજએ ભાવનગરની કઇ કોલેજમાં અભયાસ કયો હતો? Ans: શામળદાસ કોલેજ
‘ ’ગુજરાતી સાિહતયમાં કોની પદ રચનાઓ કાફી તરીકે પિસદધ થઇ છે ? Ans: કિવ ધીરો
ગુજરાતની સૌપથમ ટામ કંપની કયાં સથપાઇ? Ans: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
ગુજરાતમાં કેટલી જતના મૃગ અને હરણ જોવા મળે છે? Ans: ચાર જતના મૃગ અને તણ જતના હરણ
કોના નામે હૈદાબાદમાં નેશનલ પોિલસ એકેડમી છે? Ans: સરદાર વલલભભાઇ પટેલ
‘ ’કિવ કાનત નું મૂળ નામ શું છે? Ans: મિણશંકર રતનજ ભટટ
ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) ‘ ’કયા જણીતા કિવએ ગુજરાત સતવનો નામની કાવયરચના ગુજરાતને
સિમપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી
ગુજરાતી કિવતામાં ખંડકાવયોનો પારંભ કોણે કયો ? Ans: કિવ કાનત
કાંિત મિડયાની નાટય સંસથાનું નામ શું છે ? Ans: નાટયસંપદા
‘ ’ગાંધીજએ કોને ગુજરાત ભૂષણ કહી નવાજયા હતા ? Ans: જયકૃષણ ઠાકર
‘ ’ગુજરાત માટે ગુજરર દેશ એ શબદ પયોગ કયા શાસકના સમયમાં શર થયો? Ans: મૂળરાજ સોલંકી
56. ગાંધીજએ દિકણ આિફકામાં િહદીઓને તેમના અિધકાર પાછા અપાવવા માટે સતયાગહ કરવા ઉપરાંત કયું
અખબાર શર કયુર હતું ? Ans: ઈિનડયન ઓિપિનયન
છાપખાનું શર કરનાર પથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુગારરામ મહેતા
ડાહાભાઇ ધોળશાજનું કીિતદા નાટક કયું છે? Ans: વીણાવેલી
‘ ’માણભટટ વગાડનાર આખયાનકારનું નામ જણાવો. Ans: વલલભ વયાસ
પવાસીઓના આકષરણનું કેનદ એવો ગુજરાતનો કયો બીચ વજન બીચ તરીકે ઓળખાય છે? Ans: દીવ
સરદાર વલલભભાઇ પટેલના વતનનું નામ જણાવો. Ans: કરમસદ
સથાપતયકળાના ઉતમ નમૂના તરીકે જણીતો િઝઝુવાડાનો િકલલો કયાં આવેલો છે? Ans: સુરેનદનગર
મોરબીમાં કયો બંધ આવેલો છે ? Ans: મચછુ બંધ
રીછનો િપય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
દિકણ આિફકામાં ગાંધીજએ કયું સામાિયક શર કયુર હતું? Ans: ઈિનડયન ઓિપિનયન