29. વનિંદ્રા વશ માણસ ને સ્વપ્ન આવે તો એ
ખરુ જ માને છે ઊંઘ ઊડે ત્યારે જ ભૂલ
સમજાય. આવી જ દશા સુધારાવશ
માણસ ની છે.
30. બહુ ોવશયાર અને ભલા માણસો આમાાં
પડયા છે તેઓના લખાણ થી આપણે અંજાઈ
જઈએ છીએ આમ એક પછી એક માણસો
ફસાતા જાય છે.
31. માણસ બહ ર ની શોધમાાં ને
શરીર સુખમાાં સાથાક અને
પુરુર્ષાથા માને છે.
સુધારો
32. ૧૦૦વર્ષા પ ેલા જેવા ઘરમાાં યુરોપના લોકો ર ેતા
તા તેના કરતાાં વધારે સરસ ઘર માાં ર ે છે, આ
સુધારા ની વનશાની છે. આમાાં શરીર સુખ ની
વાત ર ેલી છે.
સુધારો
211. તેના ઝૂપડા નો કે તેની સ્સ્થનત
નો અસાંતોષ ઉપજાવવો છે?
212. પનિમ ના પ્રતાપે દબાઈને કેળવણી
આપીએ છીએ પણ તેના આગળપાછળ
નો નવચાર કરતાાં નથી.
213. અંગ્રેજ નવદ્વાન : કેળવણી નવષે કિેછે.
તે માણસ ને ખરી કેળવણી મળી
છે કે જે માણસ નુાં શરીર કેળવા્ુ
છે, શરીર તેના અંકુશ માાં રિે છે,
સોપેલુાં કામ કરે છે, ઇન્દ્ન્દ્રયો વશ
માાં છે, કુદરત ના નનયમો પ્રમાણે
ચાલે છે.
214. તમે ને હુાં ખોટી કેળવણી ના
પાંજા માાં ફસાયા છીએ.
215. જ્યારે મે અને તમે આપણી
ઇન્દ્ન્દ્રયો ને વશ કરી િોય,
નીનતનો મજબૂત પાયો નાખ્યો
િોય, ત્યારે આપણે અક્ષરજ્ઞાન
લઈએ તો સદૂપયોગ કરી
શકીએ.
216. નીનત ની કેળવણી ને પ્રથમ મૂકી
તેની ઉપર ચણતર કરીશુાં તો નભી
શકાશે.
217. કરોડો માણસો ને અંગ્રેજી કેળવણી
દેવી તે તેઓને ગુલામી માાં
નાખવા બરોબર છે.