3. • તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોન્ડા
સુધી વિિય મેળવ્યા હતા .
• તેની પત્ની ન ૂરિહાં ચતુર અને પ્રવતભાશાળી
હતી .
• તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્ું હતું .
િહાંગીર ( ઈ.સ. 1605 - ઈ.સ. 1627 )
4. િહાંગીર ( ઈ.સ. 1605 - ઈ.સ. 1627 )
િહાંગીરના સમયમાં ક્ષચત્રકલાનો
ખ ૂબ િ વિકાસ થયો હતો .
તે પોતે પણ મહાન ક્ષચત્રકાર હતો .
( ઈ.સ. 1627 માં ) િહાંગીરનું
અિસાન થતાં તેનો પુત્ર શાહિહાં
ગાદી પર આવ્યો
5. શાહિહાં ( ઈ.સ. 1627 – ઈ.સ. 1658 ) :
• શાહિહાંનું હુલામણું નામ ખુરામ
હતું .
• તેણે દક્ષિણ ભારતનો વિિય કયો
તે તેના વપતા જેટલો િ
શક્તતશાળી અને કલા –
સ્થાપત્યનો ચાહક હતો .
6. તેની પત્ની મુમતાિમહલનાં
અિસાન પછી તેની યાદમાં
વિશ્વપ્રવસદ્ધ તાિમહાલનું વનમાાણ
ક્ુું હતું .
તાિમહાલ દુવનયાની અજાયબી
ગણાય છે .
• શાહિહાં ( ઈ.સ. 1627 – ઈ.સ. 1658 ) :
7. ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )
શાહિહાંની નાદુરસ્ત તક્ષબયતનો લાભ લઈ તેના પુત્રો િચ્ચે
સામ્રાજ્ય પર આવધપત્ય િમાિિા ભયંકર આંતરવિગ્રહ શરૂ
થયો .
શાહિહાંના મોટા પુત્ર દારાવશકોહ અને ઔરંગઝેબ િચ્ચે
મુખ્ય સંઘષા થયો .
8. ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )
ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાિી , તેમની હત્યા કરીને અને
જેલમાં ધકેલી દઈને ( દારાની હત્યા અને મુરાદને જેલની સજા ) ગાદી પચાિી પાડી.
અન્ય એક ભાઈ સુજાને હરાિી દેશવનકાલ કયો .
9. ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )
ઔરંગઝેબે પચાસેક િષા સુધી
રાજ્ય ક્ુું .
તેના રાજ્યમાં ઉત્તરે કરમીરથી
લઈને દક્ષિણે જિિંજી અને પૂિાના
ચગાંિથી લઈ પવિમના હહિંદુુુશ
પિાતમાળાના વિસ્તારો સમાવિષ્ટ
હતા .
10. ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )
ઔરંગઝેબ સુન્ની મુક્સ્લમ હતો
અને અત્યંત સાદું જીિન જીિતો
હતો .
તેણે અકબરની ધાવમિકનીવતનો
ત્યાગ કરી ધાવમિક અસહહષ્ણુતા
દાખિી હતી .
11. ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )
તે સંગીતકલાનો , મૂવતિપૂજાનો અને ધાવમિક
ઉત્સિોનો વિરોધી હતો .
તેના સમયમાં ઘણાબધા વિદ્રોહો થયા .
12. ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )
તે એક શક્તતશાળી બાદશાહ હતો .
જેણે લાંબા સમય સુધી ભારતના મોટા
ભાગ શાસન ક્ુું .
ઈ.સ. 1707 માં તેનું મૃત્્ુ થ્ું .
તેના મૃત્્ુ બાદ વનબાળ શાસકો ગાદી પર
આિતાં મુઘલ સામ્રાજ્યના પતનનો
આરંભ થયો .
13. રાણા સંગ્રામસસિંહ :
• બાબરના સમકાલીન
મેિાડના રાણા સંગ્રામવસિંહ
રાણા સાંગા તરીકે પણ
પ્રખ્યાત છે .
• તેઓ િીર અને સાહવસક
હતા . અનેક ્ુદ્ધમાં વિિયી
બન્યા હતા .
14. રાણા સંગ્રામસસિંહ :
• િોકે બાબર સામેના
ખાનિાના ્ુદ્ધમાં
તેમની હાર થઈ અને
તેમનું સામ્રાજ્ય
નહહિત્ થઈ ગ્ું .
15. • મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને
પડનાર મહારાણા પ્રતાપ મેિાડના પ્રતાપી
રાિિી હતા .
• અકબરે મેિાડ પર આક્રમણ કરતાં બંને િચ્ચે
હલ્દીઘાટીનું ્ુદ્ધ થ્ું .
• અકબર વિિયી થયા ,
મહારાણા પ્રતાપ
16. મહારાણા પ્રતાપ
• પરંતુ રાણા પ્રતાપે ઉદેપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી ,
સંઘષા ચાલુ િ રહ્યો .
• બંને િચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા , પરંતુ રાણા ક્ષચત્તોડ છોડિા તૈયાર
ન હતા .
• તેમણે છાપામાર ્ુદ્ધ ચાલુ રાખ્્ું .
17. મહારાણા પ્રતાપ
• ઈ.સ. 1576 ના હલ્દીઘાટીના પરાિય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાિધાની
લઈ ગયા અને જીિનના અંત સુધી ્ુદ્ધ કરતા રહ્યા .
• બાદમાં ડુંગરપુરના ચાિંડમાં પોતાની રાિધાની સ્થાપી .
• 51 િષાની િયે તેમનું અિસાન થ્ું .
18. • દુગાાદાસ રાઠોડ મારિાડના શાસક િશિંતવસિંહના મંત્રી અશકરણ રાઠોડના પુત્ર હતા .
• તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરિામાં આિે છે .
• ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આવધપત્ય સ્િીકા્ુું નહોતું .
વીર દુગાાદાસ રાઠોડ
19. છત્રપસત સિવાજી
• ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપવત વશિાજી મરાઠા
સામ્રાજ્યના સ્થાપક હતા .
• ઈ.સ. 1627 માં તેમનો િન્મ વશિનેરી ( મહારાષ્ર ) માં થયો હતો .
• માતા જીજાબાઈ અને વપતા શાહજીના સંતાન વશિાજીના જીિન પર તેમના સમથા
ગુરુ સમથા રામદાસ અને દાદા કોંડદેિનો વ્યાપક પ્રભાિ હતો .
20. છત્રપસત સિવાજી
• તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરિા
40 થી પણ િધારે હકલ્લા જીત્યા હતા .
• મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો
સમય સંઘષા કરી વિિય પ્રાપત કયાા હતા .
21. છત્રપસત સિવાજી
• ઈ.સ. 1665 માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંવધ કરી હતી .
• ઔરંગઝેબે તેમને જેલમાં પણપૂયાા હતા , પરંતુ ચાલાકીથી છટકી િઈ ફરી િખત
તેમણે મોરચો માંડી વિિયો કયાા .
22. છત્રપસત સિવાજી
• ઈ.સ. 1674 માં રાિગઢમાં તેમનો રાજ્યાક્ષભષેક થયો હતો
અને તે હહન્દુ સમ્રાટ તરીકે ખ્યાવત પામ્યા .
• તેઓ મહાન વિજેતા હોિા ઉપરાંત ુુશળ િહીિટકતાા અને
સંગઠનકતાા હતા .
• તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાનમંડળ કહેિામાં આિતું .
• ઈ.સ. 1680માં તેમનું અિસાન થ્ું.