1. ગાંધીવિશેષ
>ગાંધીનેભજવાસહેલા,અનુસરવાઅઘરું
કામછે>ચરખોકાંતવનુંશીખ્યાત્યારેજમળી
ગાંધીજીનીતસવીર...વાંચોપાનાનં.8
દૈિનક ભાસ્કર સમૂહ 14રાજ્ય |अंक58સંસ્કરણ } મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર } ગુજરાત | મહારાષ્ટ્ર } મહારાષ્ટ્ર } ગુજરાત | રાજસ્થાન } 7 રાજ્ય | 17 સ્ટેશનવર્ષ12|अंकઅંક247|महानगरમહાનગર
પ્રમોશનમામલેIPS
અધિકારીઓનો
અસંતોષસીએમઓ
સુધીપહોંચ્યો
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
રાજ્યના ૬ જેટલા આઈ જી લેવલના
આઈપીએસ અધિકારીઓને
બે દિવસ અગાઉ જ એડિશનલ
ડીજીપીમાં અપાયેલા પ્રમોશન
સંદર્ભે પ્રમોશનમાં થઇ રહેલા
વિલંબના મુદ્દે આઈપીએસ એસો.
દ્વારા કરાયેલી રજૂઆતનો મામલો
આખરે મુખ્યપ્રધાન કાર્યાલય સુધી
પહોંચ્યો છે, આ સમગ્ર પ્રકરણમાં
આઈપીએસ ...અનુસંધાન પાના નં.15
કયાIPSના
પ્રમોશનપેન્ડિંગ
ઓફિસર બેચ
{સતીષ વર્મા 1986
{કેશવકુમાર 1986
{કે કે ઓઝા 1987
{પી બી ગોંદિયા 1987
{સી આર પરમાર 1987
{વી એમ પારઘી 1988
{અતુલ કરવાલ 1988
અમદાવાદ
કુલપાના26 | કિંમત~4.00 | 18 + 4 (સિટી ભાસ્કર) + 4 (નવરંગ)
સુવિચાર
વ્યક્તિ પોતાના
વિચારોથી નિર્મિત
પ્રાણી છે. જે વિચારે
છે તે બની જાય છે.
-મહાત્મા ગાંધી (ગાંધી નિર્વાણ દિન)
શુક્રવાર,30જાન્યુઆરી2015,મહાસુદ-11,િવક્રમસંવત2071
સેન્સેક્સ 29,681.77
પાછલો 29,559.18
સોનું 28,300
પાછલો 28,400
ચાંદી 38,800
પાછલો 39,200
ડોલર 61.86
પાછલો 61.42
યુરો 70.00
પાછલો 69.73
પહેલાં ગૂડ ન્યૂઝ
એલપીજીગેસકનેકશનગમે
ત્યાંથીમેનેજકરો
નવી દિલ્હી | રાંધણગેસનો બાટલો
ગમે ત્યાંથી મેનેજ કરી શકો છે. આ
સાથે સબસિડીની જાણકારી પણ મેળવી
શકો છો. માય એલપીજી કિયોસ્કના
માધ્યમથી આ સંભવ થશે. કેન્દ્ર
સરકાર હાલ તેને દિલ્હીમાં લગાવશે.
ન્યૂઝ ઈન બોક્સ
શેખરસેનસંગીતનાટક
એકેડમીનાપ્રમુખબન્યા
નવી દિલ્હી | પ્રસિદ્ધ ગાયક,
સંગીતકાર, અને ગીતકાર શેખર
સેનને સંગીત નાટક એકેડમીના
અધ્યક્ષ પદ્દે નિમણૂક કરવામાં આવી
છે. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે.
તેમને પદ્મશ્રી, સફદર હાશમી, વ્હી.
શાંતારામ જેવા સન્માન મળી ચૂક્યાં છે.
સેન્સેક્સ-નિફ્ટીનવીટોચે
અમદાવાદ | સેન્સેક્સ 122.59
પોઇન્ટના સુધારા સાથે 29681.77
પોઇન્ટની ઐતિહાસિક ટોચે બંધ રહ્યો
હતો. જ્યારે નિફ્ટી 38.05 પોઇન્ટના
સુધારા સાથે 8952.35 પોઇન્ટની નવી
ઊંચી ટોચે બંધ રહ્યો હતો. નિફ્ટીમાં
સળંગ 10 દિવસની તેજીમાં 674
પોઇન્ટનો આકર્ષક સુધારો નોંધાયો
છે. (વિસ્તૃતઅહેવાલબિઝનેસપાને)
ચેન્નઈ | ગ્રીન પીસ સદસ્યોએ 800
શોપિંગ બેગથી એક માછલી બનાવી
છે. તે પ્લાસ્ટિકથી પર્યાવરણના
નુકશાન વિરુદ્ધ પ્રદર્શન કરે છે.
પર્યાવરણમાટે
કર્નલ રાયને છેલ્લી સલામી આપતી વખતે મોટી પુત્રી
અલકાએ જબરદસ્ત બહાદુરી બતાવી. તેના હાથમાં પિતાની
છાતી પર લટકેલા મેડલ હતા. આંખોમાં આંસુ અને હોઠ
ઉપર પિતાના રેજિમેન્ટની રણહુંકાર. તે પિતાની પાસે આવી
અને જોરથી બોલી ‘હોકે કે હોઇ ના, હોના હી પરચા’
એટલે કે ‘થશે કે નહીં થાય, થઇને જ રહેશે.’ બાદમાં સેલ્યુટ
કર્યું અને જોર-જોરથી રડવા માંડી. કર્નલ રાય સેનાના
ગોરખા રાઇફલ્સમાં ફરજ બજાવતા હતા.
{ કર્નલના પિતાએ કહ્યું કે કર્નલ
રાયની બંને પુત્રીઓ અલકા, રિચા
અને પુત્ર આદિત્યને સેનામાં જ
મોકલશે. જેથી તે પોતાના પિતાનું કામ
પૂરું કરી શકે.
{ 31 જાન્યુઆરીએ રાયનાં લગ્નની
14મી વર્ષગાંઠ છે.
દિલ્હીમાં ગુરુવારે કર્નલ મુનીન્દ્રનાથ રાયને અંતિમ
વિદાય આપવામાં આવી. 27 જાન્યુઆરીએ કાશ્મીરમાં
આતંકવાદીઓ સાથે લડતી વખતે તે શહીદ થયા હતા.
શહીદકર્નલનેપુત્રીનીસેલ્યુટ
1 સુજાતાસિંહના કામથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુશ ન હતા.
2અમેરિકામાં હોદ્દો સંભાળીરહેલા રાજદ્વારી દેવયાની ખોબરાગડેના
મામલામાં સુજાતાએ કંઇક વધુ સખત વલણ અપનાવ્યું હતું.
3 સુજાતાની નિકટતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે છે. તેમના પિતા
ટીવી રાજેશ્વર ગુપ્તચર બ્યૂરોના ચીફ હતા.
જયશંકરનેલાવવાનાંત્રણકારણો
1 મોદીની અમેરિકા યાત્રા અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની
ભારત યાત્રાની સફળતા પાછળ જયશંકરની મુખ્ય ભૂમિકા રહી હતી.
2 જયશંકર બિનલશ્કરી પરમાણુ સમજૂતી મુદ્દે અમેરિકા સાથે વાત
કરનારા સંપર્ક સમિતિના પણ સભ્ય છે.
3 જયશંકર અમેરિકા ઉપરાંત ચીનમાં પણ રાજદૂત રહી ચૂક્યા છે.
ચીનના નેતૃત્વ સાથે તેમના સંબંધો વધારે સારા છે. અને મોદી સરકાર
અમેરિકા ઉપરાંત ચીન સાથે પણ સારા સંબંધો ટકાવી રાખવા માગે છે.
સુજાતાનેહટાવવાનાંત્રણકારણ....
કેમહટાવ્યા:કોંગ્રેસ,રાજકીયરંગનઆપો:ભાજપ
વિદેશસચિવસુજાતાસિંહને
હટાવવાનામુદ્દેહોબાળોથયો
નવી દિલ્હી : નવા વિદેશ સચિવ એસ. જયશંકરે ગુરુવારે હોદ્દો ગ્રહણ કરી
લીધો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સરકારની જે પ્રાથમિકતા છે તે જ
મારી પ્રાથમિકતા છે. બીજી તરફ સુજાતા સિંહને તેમના હોદ્દા ઉપરથી આઠ
મહિના વહેલાં દૂર કરવામાં આવતાં વિવાદ થઈ ગયો છે. હોદ્દો સંભાળ્યા
બાદ જયશંકરે જણાવ્યું હતું કે આ એક મોટી જવાબદારી છે. હું એટલું જ કહેવા
માગું છું કે આ જવાબદારી સંભાળીને હું સન્માનની ...અનુસંધાન પાના નં.15
મોદીએ15લાખરૂપિયાજમાતોનકરાવ્યા,
10લાખનોશૂટપહેરીરહ્યાછે:રાહુલગાંધી
નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે દિલ્હીના શાસ્ત્રીપાર્ક વિસ્તારમાં
જાહેર સભા દરમિયાન કહ્યું,‘મોદીજીએ ચૂંટણીમાં
વચન આપ્યું હતું કે દરેક વ્યક્તિનાં ખાતાંમાં 15-15
લાખ જમા કરાવશે. પૈસા તો જમા કરાવ્યા નહીં પરંતુ
પોતે 10 લાખ રૂપિયાનો સૂટ પહેરી રહ્યા છે. રાહુલે
આ દરમિયાન આપના નેતા અરવિંદ કેજરીવાલ પર
નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, કેજરીવાલ માત્ર
વાયદા કરે છે. તેને પાળતા નથી. કોંગ્રેસ કેજરીવાલને સમર્થન આપ્યું
હતું પરંતુ તે જનતાને આપેલાં વચનો પૂરા ન કરી શકતા 49 દિવસમાં
ખુરશી છોડીને ભાગી ગયા.
...અનાથનોશુંધર્મ,શુંમજહબ|મમતાએ સેશન્સ
કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. તેમના વકીલ સચિન આચાર્યે
એવી રજૂઆત કરી છે કે દેશમાં હવે નવો કાયદો ‘જુવેનાઇલ જસ્ટિસ
કેર એન્ડ પ્રોટેક્ટ ઓફ ચિલ્ડ્રન એક્ટ-2000’ લાગુ છે. તેનો ઉદ્દેશ
જ લાવારિસ અને અનાથ બાળકોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો છે.
અાવી સ્થિતિમાં હિન્દુ કાનૂનને આધારે ચુકાદો આપવાનું ઉચિત નથી.
ઉદયપુરનીઅપરિણીતએકાઉન્ટઓફિસરનીઅજબદાસ્તાં
બીજીપુત્રીનીમાતાબનતાકોર્ટેઅટકાવીનરેશયાદવ.જોધપુર
તે પ્રથમ વાર એક પુત્રીની માતા બની
હતી. પુત્રી ધીમે-ધીમે સમજદાર
થઇને ચોથા ધોરણમાં પહોંચી ગઇ.
સ્કૂલમાં ભણતાં બાળકો પાસેથી
તેમનાં ...અનુસંધાન પાના નં.15
ચૂંટણીપહેલાંભાજપેરણનીતિબદલી,વિઝનડોક્યુમેન્ટલાવશે,ભાજપનાસવાલપરઆપેકહ્યું,‘ખોદયોડુંગર,નીકળ્યોઉંદર’
ભાજપ‘આપ’નેરોજપાંચસવાલપૂછશે
એજન્સી.નવીદિલ્હી
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક
ઓબામાનો પ્રવાસ સમાપ્ત થતા જ
દિલ્હીમાં ચૂંટણી ગતિવિધિઓ તેજ
થઇ ગઇ છે. ભાજપે પોતાની ચૂંટણી
રણનીતિ બદલતા ચૂંટણીઢંઢેરો બહાર
નહીં પાડવાનો નિર્ણય કર્યો છે. તેના
બદલે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરાયું
છે. સાથે જ આમ આદમી પાર્ટી
(આપ)ને ભીંસમાં લેવા માટે રોજ
પાંચ સવાલ પૂછાશે. ગુરુવારે તેની
શરૂઆત પણ થઇ ગઇ. જોકે આપે
તે સવાલોની મજાક ઉડાવી હતી.
પાર્ટી નેતા યોગેન્દ્ર યાદવે
જણાવ્યું,‘ખોદયો ડુંગર, નીકળ્યો
ઉંદર.’ દિલ્હીની 70 વિધાનસભા
બેઠકો પર સાત ફેબ્રુઆરીએ વોટિંગ
યોજાશે. સર્વેક્ષણોમાં પાછળ હટવાના
કારણે ભાજપના અધ્યક્ષ અમિત શાહે
પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક
યોજી હતી. ચૂંટણીમાં 120 સાંસદો,
કેબિનેટ પ્રધાનોની સાથે જ લગભગ
તમામ રાજ્યોના પાર્ટી કાર્યકર્તાઓને
સક્રિય કરી દેવાયા છે. નાણા પ્રધાન
અરુણ જેટલી પોતે દિલ્હી ચૂંટણીનું
મેનેજમેન્ટ જોશે. રાજીવ પ્રતાપ
રૂડી અને નિર્મલા સીતારમણે પ્રેસ
કોન્ફરન્સમાં આપ અને તેના નેતા
અરવિંદ કેજરીવાલને પાંચ સવાલો
પૂછ્યા. ...અનુસંધાન પાના નં.15
ભાજપચૂંટણીઢંઢેરો
બહારનહીંપાડે