Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Amdavad , અમદાવાદ ,અમદાવાદ જીલ્લો , .pdf
1. ● અમદાવાદ
●
● અમદાવાદના જુદા જુદા નામો - ધૂળિયું શહેર / ગર્દાબાદ (કહેનાર - જહાંગીર )
- દુનિયાનું બજાર (કહેનાર - અબુલ ફજલ )
- પૂર્વનું માંચેસ્ટર
- સુફી સંતોની ભૂમિ
- કર્ણાવતી નગર
- રાજનગર
● સીમા - મહેસાણા , ગાંધીનગર , ખેડા ,આણંદ , સુરેન્દ્રનગર , બોટાદ , ભાવનગર (૭ )
તાલુકા - માંડલ , દેત્રોજ , વિરમગામ , સાણંદ , અમદાવાદ સીટી ,ધોરેલા , ધંધુકા , ધોળકા , બાવળા
,દશક્રોઈ (૧૦)
● અમદાવાદનો ઇતિહાસ
● અમદાવાદ એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે, જે સાબરમતી નદીના કિનારે આવેલ છે .
● શહેરની સ્થાપના ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ માં સલ્તનત કાળમાં બાદશાહ અહેમદશાહ , મલિક અહેમદ ,
અહેમદ કાજી , સંત શેખ અહેમદ ખટઉ ગન્જ્બક્સે એ ભેગા મળીને કરી હતી .
2. ● ૧૪૧૧ થી ૧૪૭૦ સુધી મુખ્ય નગર રહયું હતું .
● ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી AMDAVAD JILLO રાજધાની હતી.ત્યાર બાદ રાજધાની ગાંધીનગર
ખસેડવામાં આવી હતી .
● મહમદ બેગડાએ અમદાવાદની ફરતે ૧૨ દરવાજા નખાવીયા .અમદાવાદને ટોટલ ૨૧ દરવાજા છે.
● સૌ પ્રથમવાર કર્ણાવતી નગરનીની સ્થાપના સોલંકી વંશના રાજા કર્ણદેવ સોલંકીએ આશા ભીલને
હરાવી કરી હતી.
● શાહજહાએ અમદાવાદમાં મોતીશાહી મહેલ બનાવડાવિયો હતો .જે હાલ સરદાર પટેલ મ્યુજીય્મ
તરીકે વિક્ષવાયું છે .
● ૨૦૦૯ માં અમદાવાદમાં BRTS સુવિધા સારું કરવામાં આવી હતી .૧૯૭૪ માં LD કોલેજ માં
ભોજનાલય માં ૨૦% નો વધારો કરાયો હતો ,જેનો વિરોધ થયો અને અહી નવનિર્માણ આદોલન સારું
થયું , આ આંદોલન એટલું સખત હતું કે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ અને માત્ર એક વાર ચુટાયેલા
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલએ આંદોલનના કરને રાજીનામું આપવું પડયું હતું. ૨૦૦૭- ૨૦૧૦
દરમિયાન સાબરમતી રીવર ફ્રન્ટ યોજના વિક્ષવામાં આવી.
● જોવાલાયક સ્થળો
● શુક્રવારી/જામા મસ્જીદ
● બનાવનાર - અહમદશાહ (મુળ નામ- નાસૃદીન અહેમદશાહ )
● સૌથી જૂની મસ્જીદ છે.
3. ● મસ્જિદની પૂર્વ બાજુએ અહમદ શાહ ,અને એના પુત્રની કબર આવેલી છે .જેને અહેમદ રોજ તરીકે
ઓળખાય છે.
● નજીકમાં તેમની પત્નીઓની કબર આવેલી છે , જેને રાણીનો હજીરો કહે છે.
● અરક/ભદ્રનો કિલો
4. ● બંધાવનાર - અહેમદ શાહ પ્રથમ
● સરાઈ મહેલ નજીક આજમ ખાન મહેલ આવેલો છે .
● ભદ્રના દરવાજા નજીક એક કબર આવેલી છે , જે સિદીક કોટવાલને સમર્પિત છે.
● કિલ્લાનું નામ મરાઠા કાળમાં સ્થપાયેલ ભદ્ર કાળી મંદિર પરથી પડયું છે .
● સીદી સૈયદની જાળી
● અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલી છે.
● અમદાવાદનું ચિન્હ સીદી સૈયદની જાળી છે.
5. ● બનાવનાર - સીદી સૈયદ
● કોનામાંટે બનાવાઈ - શ્યામ -ઉદ- દિન મુજ્ફર ખાન ૩જા ના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે
● જાળીની ખાસિયત - આટલી મોટી જાળી ફક્ત એકજ પથ્થર માંથી બનાવામાં આવી છે .(ખજૂરી નું ઝાડ
અને ઝાડની ડાળીઓ બનાવામાં આવેલી છે )
● મસ્જીદમાં આવી ૪ જાળીઓ છે.
● ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતિક માં સ્થાપીયું છે .
6. ● માણેક બુર્જ
● બંધવનાર - અહેમદ શાહ
● માણેક બુર્જ ભદ્રના કિલ્લાના પાયાનું નિર્માણ છે.
● સંત માણેકની યાદમાં માણેક બુર્જ નામ આપવામાં આવ્યું છે.
● ત્રણ દરવાજા
● બંધવનાર -અહમદ શાહ પહેલો
● અહી અખંડ દીવો ૬૦૦ વર્ષ કરતા પણ વધુ વર્ષોથી મુસ્લિમ પરિવાર ધ્વારા પ્રજ્વલિત રાખવામાં
આવીયો છે.
● 3 દરવાજા માં ફરમાન લખાવનાર -મરાઠા સુબા ચીમનજી રઘુનાથ
● ફરમાન માં શું લ્ખાવિયું હતું -પિતાની સંપતિમાં પુત્રીનો પણ સમાન હાક હશે .
7. ● રાણીનો હજીરો
● સ્થાન - માણેક ચોકમાં
● રાણીનો હજીરો એ મુઘલાઈ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ
જાણીતી છે .
● મુખ્ય કબર કોની કોની છે - મુઘલાઈ બીબી , મહમદ શાહ 2 જાની પત્ની , મહમદ બેગડાની માતા .
● શરખેજ રોજા
● AMDAVAD નો એક્રોપોલીશ તરીકે ઓળખાય છે
● એક પોરાણિક સુંદર મસ્જીદ છે.
● અહેમદ ગન્જબ્ક્ષ અહી રહેતા એક સમયે .
● ઝૂલતો મિનારા
● વિસ્તાર - ગોમતીપુર (મિનારા 2)
● ઝુલતા મિનારાનું મૂળ નામ -સીદી બશીરની મસ્જીદ છે .
● શીદી બશીરની મસ્જીદ -કાલુપુરમાં આવેલી છે .
● મિનારાની વિશેષતા -મિનારાને હલાવતા બીજો મિનારો થોડી વારમાં આપો આપ હલે છે અને આ
કંપનની ધ્રુજારી બંને મિનારા વચ્ચે જોવામળતી નથી
● આ વિશેષતાની જાણ સૌ પ્રથમ -મોનીયર વિલિયમ્સન ને થઇ હતી .
● રાણી સિપ્રીની મસ્જીદ
● વિસ્તાર -કોટ વિસ્તાર
● સ્થાપના - રાણી સિપ્રી (મહમદ બેગડાની હિંદુ પત્ની)
● મસ્જિદના બીજા નામ - મસ્જીદ એ નગીના , પૂર્વ રાણી અશનીની મસ્જીદ ,
● મસ્જીદ ના રત્ન તરીકે પણઓળખાય છે.
● રાણી રૂપમતીની મસ્જીદ
● વિસ્તાર - મિર્જાપુર
● મહમદ બેગડાના સમયમાં બનેલી છે .
8. ● NARENDRA MODI STADIUM , નરેન્દ્ર મોદી સ્ટેડીયમ
● નિર્માણ - l & t કંપનીએ
● સ્થાન - સરદાર પટેલ સપોર્ટ સંકુલ અમદાવાદ (મોટેરા)
● વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ છે . જે ૧ લાખ બેઠક ધરાવે છે .
● પહેલા મોઢેરા સ્ટેડીયમ તરીકે ઓળખાતું હતું .
● 24 ફેબુઆરી ૨૦૨૧ ના રોજ નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરાયું .
● વોઠાનો મેળો
● સ્થળ - ધોળકા તથા ખેડા જીલ્લાના માતર તાલુકાની સરહદે આવેલું છે.જીયા સાત નદીઓનો સંગમ
થાય.
● કારે ભરાય - કારતક સુદ પૂનમ (દેવદિવાળી)
● અમદાવાદ જીલ્લામાં ભરતો સૌથી મોટો મેળો છે .
● મેળાનું મુખ્ય _ ગધેડાની તેમજ ઊંટની લે- વેચ થાય છે .
● કાંકરિયા તળાવ
● બીજુ ંનામ - હોજ-એ-કુતુબ
● બંધાવનાર - કુતુબુદીન અહેમદ શાહ બીજો ૧૫ મી સદીમાં
● અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે.જે મણીનગર વિસ્તારમાં આવેલું છે .
● આ તળાવની વચ્ચે એક બાગ આવેલો છે ,જેનું નામ નગીના વાડી છે .
● નગીના એટલે ઉર્દુમાં સુંદર થાય.
● તળાવનો પરિઘ ૨.૫ કિલોમીટર છે .
● તળાવનો પ્રકાર - કુત્રિમ
● અહી કાંકરિયા કાર્નિવલ ની ઉજવીણી ૨૫ થી ૩૧ ડીસેમ્બર એ કરવામાં આવે છે.
● જેની શરૂઆત ૨૦૦૮ માં થઇ હતી .
● નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન (N I D ) એ ૧૯૭૧ ના SBI નું પ્રતિક રૂપે કાંકરિયા તળાવ નો ફોટો
લેવામાં આવીયો છે, (NID અ પ્રમુખ શેખર કામત ધ્વારા) .
● કાંકરિયા પ્રાણી સંગ્રહાલય
● નિર્માણ - રૂબીન ડેવિડ (૧૯૫૧)
● ૨૧ એકરમાં ફેલાયલું છે .
● આ સંગ્રહાલયને એશિયામાં આવેલ તમામ સંગ્રહાલય માંથી શ્રેઠ ગણવામાં આવ્યું છે .
● આ સંગ્રહાલય માં વાઘ ,સિંહ , હાથી ,માંકડા , હરણ , ચિકારા વગેરે જોવા મળે છે .
9. ● રૂબીન ડેવિડ ને આ સંગ્રહાલય માટે ૧૯૭૪ માં પદ્મ શ્રી આપવામાં આવીઓ હતો .
● આ સંગ્રહાલય કાંકરિયા તળાવના પરિસરમાં જ આવેલું છે.
● અટલ એક્ષ્પ્રેસ
● કાંકરિયા તળાવના પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવામાં આવેલી આ ટ્રેન નું નામ ભારતના
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું હતું .
● આ ટ્રેન તળાવની ફરતે ૩.૯ કિલોમીટર ના પથ પર ૧૦ km/ h ની ઝડપે ચાલે છે .જે ૧૫૦ વ્યક્તિની
કેપેસીટી ધરાવે છે .
● આ ટ્રેન સેર્વન લેમ્બ નામની કંપની ધ્વારા બનાવામાં આવી છે .
● અમદાવાદની આઈ
● આ બલૂન રાઈડ નું નામ છે જે કાંકરિયા પરિસરમાં આવેલી છે .જેના પરથી આખું અમદાવાદ દેખાય
છે તેથી તેને અમદાવાદની આઈ ખે છે .
● સંચાલન - AMC અમદાવાદ
● નોકટરનલ ઝૂ
● આનો અર્થ - નીચાચર થાય છે .
● રાત્રે ફરનારા પ્રાણીઓના અભ્યાસ ને નીચાચર કહે છે.
● ગુજરાતનું પ્રથમ અને એક માત્ર ઝૂ છે .
● બાલવાટિકા
● આ એક પાર્ક છે , જે બાળકો માટે બનાવામાં આવીયો છે જે કાંકરિયા પરીસમાં જ આવેલો છે .
● જેનું નામ જવાહરલાલ નહેરુના નામ પરથી રાખવામાં આવ્યું છે .
● બાલવાટિકા માં બોટ હાઉસ , પ્લે હાઉસ અને અરીસા ઘર આવેલું છે .
10. ● દરિયા ખાનનો ઘુમ્મટ
● આ ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ છે.
● અહેમદ શાહ પ્રથમ ના સમયમાં બનેલો છે .
● કોચરબ આશ્રમ
● સ્થાપના - ૨૫ મેં ૧૯૧૫ ગાંધીજી ધ્વારા .
● વિસ્તાર - પાલડી.
● બેરિસ્ટર જીવણલાલ ના બંગલામાં
● આશ્રમનું સંચાલન - ગુજરાત વિદ્યાપીઠ
● મોટી શાહી મહેલ /સરદાર પટેલ સ્મારક ભવન
● બંધાવનાર - શાહજહાં
● સ્થાન - શાહીબાગ AMDAVAD
● હાલ તેને સરદાર પટેલ સ્મારક ભવન તરીકે ઓળખાય છે.
● આ મહેલ ની સામે સરદાર પટેલ ની એક પ્રતિમા આવેલી છે .
● ૧૯૬૦-૧૯૭૮ દરમિયાન ગુજરાત ગવર્નરનું સત્તાવાર નિવાસસ્થાન રાજ ભવન હતું .
● રવીન્દ્ર નાથ ટાગોર આ મહેલ માં ૬ મહિના સુધી વાંચન ,લેખન અને શયન માટે રોકાયા હતા
● તે ખંડને ટાગોર સ્મૃતિ ખંડ તરકે ઓળખાય છે.
● હઠીસિંહના દેરાસર
● નિર્માણ - ૧૮૪૮ હઠીસિંહ એ
11. ● નિર્માણ પૂર્ણ કરાવનાર - હરકુંવરબાઈ
● ખર્ચ - ૮ લાખ
● હઠીસિંહનું પુરુનામ - હઠીસિંહ કેસરસિંહ શેઠ
● આ જૈન દેરાસરો છે.
● આજુબાજુ 52 જીનાલય આવેલા છે .
● ડેરાના સ્થપતિ - પ્રેમચંદ સલાટ
● તીર્થકર - ૧૫ માં તીર્થકર છે (ધર્મનાથ)
● સાબરમતી આશ્રમ
● બીજા નામ - હરીજન આશ્રમ /ગાંધી આશ્રમ / સત્યાગ્રહ આશ્રમ
● સ્થાપના - ૧૯૧૭ માં ગાંધીજી વાડજમાં સાબરમતી નદી કિનારે કરી હતી .
● દાંડી યાત્રાનો પ્રારંભ આ સ્થળ થી શરુ કરિયો હતો (૧૨ માર્ચ ૧૯૩૦)
● ગાંધીજીનું નિવાસસ્થાન હૃદય કુંજ હતું
12. (હૃદયકુંજ નામ આપનાર કાલેલકર)
● અહીં મીરા કુટીર અને વિનોબા કુટીર પણ આવેલી છે.
● ગુજરાત વિદ્યાપીઠ
● સ્થાપના - ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા 18 ઓક્ટોબર 1920 ના રોજ કોચરબ
આશ્રમ ની પાછળ ડાહ્યાભાઈ ના બંગલામાં કરવામાં આવી હતી
● વિદ્યાપીઠ સ્થાપવાનો હેતુ - ભારતીય યુવાનોને અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરવાનો હતો
● ગુજરાત વિદ્યાપીઠ ના ચાન્સેલર - ઇલાબેન ભટ્ટ
● વાઇસ ચાન્સેલર - ડોક્ટર રાજેન્દ્ર ખીમાણી
● પ્રથમ ચાન્સેલર - એટી ગીડવાણી
● ભારત સરકારે તેને ડીમ્સ યુનિવર્સિટી નો દરરોજ ૧૯૬૩માં આપ્યો.
● મુનસર તળાવ
● બીજુ ંનામ - અર્ધ સહસ્ત્રલિંગ તળાવ
● બંધાવનાર - મીનળદેવીએ
● અહીં સાસુ વહુના ઓરડા પણ આવેલા છે
13. ● તેમજ ગંગા સર તળાવ આવેલું છે વિરમગામમાં
● આત્મનિર્ભર ચરખો
● સાબરમતી આશ્રમ ખાતે સ્થાપિત કરાયો અભિયાન lokal for vocal અંતર્ગત આજા અંતર્ગત
આઝાદીના અમૃત મહોત્સવના ઉદ્ઘાટન સમયે સ્થાપિત કર્યા હતા
● ખાસિયત - તમે કોઈપણ સ્વદેશી ઉત્પાદન દેશ કે વિદેશમાં ખરીદીને ટ્વીટર પર તેના ફોટો # local for
vocal સાથે અપલોડ કરશો તો આ ચરખો ફરવાનું ચાલુ રહેશે
● અભય ઘાટ
● અભય ઘાટ ભારતના ચોથા વડાપ્રધાન અને ગુજરાતના પ્રથમ મોરારજી દેસાઈ નું સમાધિ સ્થળ છે
● નિશાન એ પાક અને ભારત રત્ન મેળવનાર વડાપ્રધાન છે
● એલિસ બ્રિજ અમદાવાદ
● 19 મી સદીમાં બનેલો આ બ્રિજ છે જેનું નામ સર બહેરો એલિસ ના નામ પરથી પડેલ છે
● સાબરમતી નદી પર આવેલો આ પુલ એક સદી જૂનો છે
14. ● હાલ આ બ્રિજ નું નામ સ્વામી વિવેકાનંદ બ્રિજ કરવામાં આવ્યું છે.
● આ પહેલા આ બ્રિજનું નામ નહેરુ બ્રિજ હતું ત્યારબાદ સરદાર બ્રિજ હતું
● બ્રિજ ની ડિઝાઇન -બ્રોસ્ટિંગ આર્ક ટ્ટ્રસ બ્રિજ
● દાદા હરિ ની વાવ
● મહમદ બેગડાના સમયમાં નિર્માણ પામેલી
● અસારવા વિસ્તારમાં આવેલી છે
15. ● બીજુ ંનામ બાઈ હરિ ની વાવ
● અમૃત વર્શની વાવ
● દિવાન રઘુનાથદાસ એ બંધાવેલી છે
● અમદાવાદમાં આવેલી છે
● બીજાનામ - પાંચકુવા વાવ ,કાટખ ૂણે વાવ
● સિવિલ હોસ્પિટલ અમદાવાદ
● એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી છે
● હોસ્પિટલની શરૂઆત પ્રેમાભાઈએ ₹20,000 અને હટીસી એન 55 હજાર રૂપિયાનું દાન હરકુંવરભાઈ ને
આપેલા જેનાથી એ આ હોસ્પિટલ ની શરૂઆત કરેલી.
● એક મેં 1960 ના રોજ ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મળી
હતી.
● ફેક્ટ પોઈન્ટ
● અમદાવાદના પ્રથમ કલેક્ટર ઝોન ડનલોપ
● IIM - ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્થાપના વિક્રમ સારાભાઈએ કરી હતી
● IGNOU - ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
● CEPT - સેન્ટર ફોર એન્વાયરો મેન્ટલ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી યુનિવર્સિટી
● GTU - ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
● NID - નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન
● A.D - સોધન આઈએએસ ટ્રેનિંગ સેન્ટર
● PRL - ફિઝિકલ રિસર્ચ લેબોરેટ રી
● SAC - સ્પેસ એપ્લિકેશન સેન્ટર
● ISRO - ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
● CEE - સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન
● IKDRC - ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીસ રિસર્ચ સેન્ટર
● ISKCON - ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કોન્સ્કીસનેસ
● હોજીયારી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓઢવ
● ડેરીઓ - ઉત્તમ , આબાદ અને અજોડ ડેરી
16. ● ગુજરાત વરનાક્યુલર સોસાયટીની હવે ગુજરાત વિધાનસભા તરીકે ઓળખાય છે જેની સ્થાપના
દલપતરામ અને કિનલોપ એ કરી હતી.
● ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ.
● સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સીરામીક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ.
● ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સીલન્સ ઈન માઈન સેફ્ટી એન્ડ ઓટોમેસન.
● ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી.
● રક્ષા શક્તિ યુનિવર્સિટી.
● નવરચના યુનિવર્સિટી.
● કારલોકસ ટીચર્સ યુનિવર્સિટી.
● નિરમા યુનિવર્સિટી.
● ગુજરાત યુનિવર્સિટી.
● ગુજરાત વરનાક્યુલર સોસાયટી.
● કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસ્ટાઈલ સ્થાપના ગૌતમ સારાભાઈએ કરી હતી.
● ભોગીલાલ જે સરા દાસ વિદ્યાભવન.
● લાલા દલપતરામ વિદ્યાભવન.
● ડીજે મેડિકલ મ્યુઝિયમ.
● માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરી
● શ્રેયસ લોકકાળા મ્યુઝિયમ જે લોક દર્શાવતું ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે.
● વિન્ટેજ કાર મ્યુઝીયમ - ઓઢવ
● કોંગ્રેસનું 18મો અધિવેશન 1902 અમદાવાદમાં ભરાયું હતું.
● વિકાસ ગૃહ હ જેની સ્થાપના મુર્દુલા સારાભાઈ અને પુષ્પા બહેન મહેતાએ કરી હતી.
● મજુર મહાજન સંઘ જેની સ્થાપના અનસુયાબેન સારાભાઈએ કરી હતી 1920.
● ગુજરાત હરીજન સેવક સંઘ જેની સ્થાપના ગાંધીજી 1932 માં કરી હતી.
● ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની ઉજવણી સાબરમતી આશ્રમ મેં કરાઈ હતી પૂજ્ય રવિશંકર
મહારાજ ના હસ્તે એક મે 1960 ના રોજ.
● ગુજરાતનું પ્રથમ સચિવાલય આંબાવાડી પોલિટેકનિક ખાતે હતું .
● જહાંગીરે અમદાવાદને ધોળીયો શહેરકીધું હતું.
● અમદાવાદના પ્રથમ મેયર ચિનુભાઈ હતા.
● વિશ્વનો પથમ વેદ મંદિર વેદ મંદિર અમદાવાદમાં આવેલું છે જેની સ્થાપના સ્વામી ગંગેશ્વર અંદજીએ
કરી હતી.
● બગીચા - લો ગાર્ડન તિલકબાગ ગાર્ડન સૌરભ ગાર્ડન પરિમલ ગાર્ડન.
● અબુલ ફઝલે અમદાવાદ અને દુનિયાનું બજાર કહ્યું હતું.
● ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન છે.
● પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ વાસણા ખાતે આવેલો છે.
● ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના 1920માં કરાઈ હતી.
● ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક છે.
● ગુજરાત યુનિવર્સિટી ની સ્થાપના 1949 માં થઈ હતી.
● ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હરસિધ્ધભાઈ દિવેટીયા હતા.
● ગુજરાતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ જુનાગઢ ખાતે આવેલું છે
● કોચરબ આશ્રમની સ્થાપના 1915 માં ગાંધીજીએ બેરિસ્ટર લાલ જીવણલાલ દેસાઈના બંગલામાં કરી
હતી
● સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં ગાંધીજીએ દુધાભાઈ અને દાનીબેન સાથે હરિજન સાથે કરી
હતી
17. ● રથયાત્રા માટે જાણીતું મંદિર જગન્નાથ મંદિર જમાલપુર માં આવેલું છે રથયાત્રા અને શરૂઆત સંત
નૃસિંહ દાસજી એ કરી હતી.
● અરવલ્લી પર્વતમાળા ની શ્રેણીની પૂંછડી થલતેજ ટેકરા અમદાવાદમાં આવેલું છે.
● ઝૂલતા મિનારા સીદી બસીરની મસ્જિદ અને ગોમતીપુર બીબીની મસ્જિદમાં આવેલા છે.
● શાહિ ટંકશાળા કાલુપુરમાં આવેલી છે . કવિ અખો આ ટંકશાળામાં કામ કરતા હતા.
● જહાંગીરના સમયમાં રાસીવાળા સિક્કા છપાતા હતા.
● સંભાવનાનુ દેરાસર અમદાવાદમાં આવેલું છે.
● ગણેશપુરા મંદિર ધોળકા.
પતંગ મહોસ્ત્વ દર વર્ષે આયોજાન થાય છે .
● બુટ ભવાની નું મંદિર અરણેજ.
● ખાન તળાવ અને મલાવ તળાવ ધોળકા માં આવેલા છે.
● ખેતાસર તળાવ - સાણંદ
● ગંગાસર તળાવ અને મુનસર તળાવ - વિરમગામ
● સ્વામિનારાયણ મંદિર કાલુપુર જેની સ્થાપના સહજાનંદ સ્વામીએ કરી હતી.
● માનવ મંદિર અમદાવાદમાં આવેલ છે.
● 1940 માં ગીતામંદિર સ્વામી વિદ્યાનંદજીએ બંધાવેલ છે.
● નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવ.
● સીજી રોડ નું પૂરું નામ ચીમનલાલ ગિરધરદાસ રોડ છે.
● રાણી રૂપમતી ની મસ્જિદ મહમદ બેગડાની અન્ય રાણીએ બંધાવેલ છે.
18. ● રાણી સીપરીની મસ્જિદ મહમ્મદ બેગડાની રાણી અસનીએ બંધાવેલ છે.
● ગુજરાતનું પ્રથમ પેઢી થિયેટર સાયન્સ સીટી ખાતે આવેલું છે.
● ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ દરિયા ખાનનો ઘુમ્મર છે.
● હિન્દુ મુસ્લિમ વિસ્તારનું સ્થળ પીરાણા છે.
● ગુજરાતની સૌથી મોટી મસ્જિદ અહેમદશાએ બંધાવેલી જામા મસ્જિદ છે.
● જૈન ધર્મના 15માં તીર્થંકર ધર્મનાથની મૂર્તિ હર્ટીસિંગ ડેરામાં આવેલી છે
● પતંગ હોટલ જેની સ્થાપના નાનુશાહે કરી હતી.
● જૈન ધર્મના 19 માં તીર્થંકર ભોયણી ખાતે આવેલા છે જે મલ્લીનાથ છે.જે એકમાત્ર સ્ત્રી તીર્થંકર છે.
● નરસિંહ મહેતા સરોવર - વસ્ત્રાપુર.
● સીદી સૈયદની જાળી લાલ દરવાજા ખાતે આવેલી છે જે સીદી સૈયદ એ કોતરાવેલ છે.
● સ્વામિનારાયણ મંદિર કાલુપુર અને માણેકચોક ની વચ્ચે હેરિટેજ વોક આવેલી છે.
● માણેકચોક વિસ્તારમાં અહેમદ શાહ અને દફનાવાયો હતો.
● અમદાવાદની પ્રથમ પોળ મૂર્હત પહોળ છે.
● ઓટોમોબાઇલ ક્ષેત્ર જાણીતું સાણંદ નો જૂનું નામ આનંદપુર છે.
● ધોરેલા ને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ regian તરીકે જાણીતું છે.
● કાપડની પ્રથમ જીનીંગ મિલ ની શરૂઆત ધંધુકા ખાતે થઈ હતી જ્યાં હેમચંદ્રાચાર્ય નો જન્મ સ્થળ
આવેલ છે.
● બુટ ભવાની માતાનું મંદિર અરણેજ ખાતે આવેલું છે.
● હુસેઈન દોશીની ગુફા - AMDAVAD NI GUFA