Contenu connexe
Plus de ssuserafa06a (20)
001 om jinay namah.pptx
- 1. ૐ જિનાય નમઃ ૐ સર્વજ્ઞાય નમઃ
નમઃ શ્રી સદ્ગુરર્ે
કમવરૂપ ર્ૈરીનો પરાિય કયો છે એર્ા અર્વત
ભગર્ાન;
શુદ્ધ ચૈતન્યપદમાાં જસદ્ધાલયે જર્રાિમાન એર્ા જસદ્ધ
ભગર્ાન;
જ્ઞાન, દશવન, ચાજરત્ર, તપ, અને ર્ીયવ એર્ા મોક્ષના
પાાંચ આચાર િેના આચરણમાાં પ્રર્તવમાન છે અને
બીજા ભવ્ય જીર્ોને તે આચારમાાં પ્રર્તાવર્ે છે એર્ા
આચાયવ ભગર્ાન;
- 2. દ્વાદશાાંગીના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્વ અને
રર્સ્યર્ી અન્ય ભવ્ય જીર્ોને અધ્યયન કરાર્નાર એર્ા
ઉપાધ્યાય ભગર્ાન;
મોક્ષમાગવને આત્મજાગૃજતપૂર્વક સાધતા એર્ા સાધુ
ભગર્ાનને ર્ુાં પરમ ભજિર્ી નમસ્કાર કર
ાં છ
ુાં .
પરમભજિર્ી સ્તુજત કરનાર પ્રત્યે પણ િેને રાગ નર્ી
અને પરમદ્વેષર્ી પજરષર્ ઉપસગવ કરનાર પ્રત્યે પણ
િેને દ્વેષ નર્ી, તે પુરષરૂપ ભગર્ાનને ર્ારાંર્ાર
નમસ્કાર.
- 3. ર્ે જિન ર્ીતરાગ ! તમને અત્યાંત ભજિર્ી નમસ્કાર
કર
ાં છ
ુાં . તમે આ પામર પ્રત્યે અનાંત અનાંત ઉપકાર કયો
છે.
પૂર્વપ્રારબ્ધયોગર્ી િેને દેર્ ર્તે છે, પણ તે દેર્ર્ી
અતીત એટલે દેર્ાજદની કલ્પનારજર્ત, આત્મામય
િેની દશા ર્તે છે, તે જ્ઞાનીપુરષના ચરણકમળમાાં
અગજણત ર્ાર ર્ાંદન ર્ો !
ર્ે કુાંદકુાંદાજદ આચાયો ! તમારાાં ર્ચનો પણ
સ્ર્રૂપ અનુસાંધાનને જર્ષે આ પામરને પરમ
ઉપકારભૂત ર્યાાં છે.
તે માટે ર્ુાં તમને અજતશય ભજિર્ી નમસ્કાર કર
ાં છ
ુાં .
- 4. દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને
ધમવકર્ાનુયોગના મર્ાજનજધ એર્ા ર્ીતરાગ પ્રર્ચનને
નમસ્કાર કર
ાં છ
ુાં .
િે જ્ઞાનર્ી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યાંત ભજિએ
નમસ્કાર ર્ો.
પરમ સાંયમી પુરષોને નમસ્કાર.
ર્ે સર્ોત્કૃષ્ટ સુખના ર્ેતુભૂત સમ્યક્દશવન ! તને અત્યાંત
ભજિર્ી નમસ્કાર ર્ો.