2. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• પહેલા બે દ્રષ્ટિ કરતાાં ષ્ટવવેકની દ્રઠતા અને બળ વધુ
છે
• ધર્મ જ એક ર્ાત્ર ઉપાદેય છે એવુાં દ્રઢ પ્રષ્ટિધાન આ
દ્રષ્ટિર્ાાં આવે છે
• દ્રઢ પ્રષ્ટિધાન ધર્મર્ાાં બળ પૂર ેછે
• બોધ પહેલી બે દ્રષ્ટિ કરતાાં વધાર ેટકે છે અને બળ
અને વીયમ પિ વધાર ેછે
• ભૌષ્ટતક ભોગોર્ાાં દ્રઢ હેયબુષ્ટિ જાગે છે
• ક્ષેપ દોષનુાં ષ્ટનવારિ થયેલ છે
3. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• ધ્યાન વગેર ેશુભ યોગનો સર્ારાંભ કર ેછે ત્યાર ેતેર્ાાં
કદી કોઇ ષ્ટવક્ષેપ આવી પડતો નથી. એકાગ્ર ષ્ટિત્તે
શુિ ભાવે કર ેછે
• ષ્ટિત્ત ડાર્ાડોળ થતુાં નથી, સાંક્ષુબ્ધ થતુાં નથી
• પરીષહ-ઉપસગમથી ક્ષોભ પાર્તો નથી
• પ્રભુભષ્ટિ પિ શુિ પ્રષ્ટિધાનથી તન્ર્યભાવે કર ેછે
• પ્રષ્ટતક્રર્િ આષ્ટદ સષ્ટત્ક્રયા ઉપયોગપૂવમક ષ્ટનજ દોષ-
દશમનના સાિા પશ્ચાતાપથી કર ેછે
• ધ્યાન આષ્ટદ શુભ યોગર્ાાં કૌશલ-કુશલતા
ધરાવે છે
4. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• તે સારી રીતે સર્જે છે કે જ્ઞાની પુરુષોએ બાહ્ય-
અભ્યાંતર જે કાાંઇ ઉપકરિ કહ્યા છે, દ્રવ્ય-ભાવ જે
કાંઇ સાધન બતાવ્યા છે તે ઉપકાર થવા ર્ાટે કહ્યા છે,
અપકાર થવા ર્ાટે નષ્ટહાં
• તેર્ાાં જો જીવ ર્ર્ત્વભાવ રાખે, ઇચ્છારૂપ પ્રષ્ટતબાંધ
કર ે, ર્ૂચ્છામ ધરાવે તો તે સાધન બાંધન થાય છે
• યર્, ષ્ટનયર્, સાંયર્, ત્યાગ, વૈરાગ્ય વગેર ેર્ાાં પિ તેર્
જ સર્જવુાં.
• ષ્ટવવેકી જીવને સાંસાર આખો પાપર્ય લાગે અને
તેના સુખ પિ દુ:ખર્ય લાગે. તેના વૈરાગ્યર્ાાં કિાસ
5. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• તત્ત્વશુશ્રૂષા નાર્નો ગુિ પ્રગતે છે
• બલાદ્રષ્ટિવાળા જીવોનુાં તત્ત્વશ્રવિ નકાર્ુાં જતુાં નથી.
સાાંભળીને તે અવશ્ય તત્ત્વને ગ્રહિ કર ેછે
• શુશ્રૂષા જીજ્ઞાસાર્ાાંથી જન્ર્ેલ છે
• આ જીવોને કદાિ સાાંભળવાને સાર્ગ્રી ન ર્ળે તો
પિ પ્રબળ શુશ્રૂષાના શુભભાવથી અાંતરાયકર્મ તૂટે
છે અને વગર સાાંભળયે પિ તેર્ને તત્ત્વનો બોધ
થાય છે
• સુખાસન નાર્નુાં યોગાાંગ પ્રાપ્ત થાય છે
• ર્ાિસ ત્રિ કલાક એક આસને ષ્ટથથરતાપૂવમક બેસી
6. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• કોઇ ધર્ામનુષ્ઠાન એકદર્ શાાંત ષ્ટિત્તે, આકુલતા વગર
ષ્ટથથરતાપૂવમક કરવાર્ાાં આવે તો તો તે ભાવથી
સુખાસન કહેવાય છે
• ધર્ામનુષ્ઠાનોર્ાાં તેર્ની ર્ન-વિન-કાયાની બધી જ
પ્રવૃષ્ટત પ્રાય દોષ રષ્ટહત હોય છે. કારિ કે ધરર્ાાં તેની
ઉપાદેય બુષ્ટિ દ્રઢ છે.
• ભોગોર્ાાં તેર્ને અસત તૃષ્િા નથી.
• પ્રાથષ્ટર્ક જરુષ્ટરયાતોને છોડીને વધાર ેષ્ટનરથમક
ભોગોની અષ્ટભલાષા હોતી નથી. સાંતોષ થઇ જાય
છે.
7. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• વધાર ેર્ેળવવા ર્ાટે તે ર્હેનત નથી કરતા પિ
અનાયાસે ર્ળતા હોય તો પિ લેવાની તેર્ને ઇચ્છા
નથી હોતી.
• યોગર્ાગમર્ાાં કતમવ્યબુષ્ટિ હોવાથી તેર્ને આવો
ક્ષયોપશર્ લાગે છે. ધર્ામનુષ્ઠાનની સઘળી ષ્ટવષ્ટધ-
અષ્ટવષ્ટધ તે જાિતા હોય છે.
• તેના બધા જ ઉપાયોર્ાાં તેર્ની ષ્ટનપુિતા હોય છે.
• અપવાદ ર્ાગે કોઇને ષ્ટનકાષ્ટિત િાષ્ટરત્રર્ોહનીયનો
ઉદય હોય તો પ્રાથષ્ટર્ક જરુષ્ટરયાતોર્ાાં સાંતોષ ન
થતાાં ષ્ટવશેષ ભોગોની અપેક્ષા રહે એવુાં પિ બને.
8. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• ર્ોક્ષર્ાગમ જ ઉપાદેય છે, સાંસાર આખો હેય છે;
આવુાં પ્રબળ પ્રષ્ટિધાન હોવાને કારિે શુભનો
અનુબાંધ સબળ રહે છે અને અશુભનો અનુબાંધ
નબળો પડે છે.
• એક ધર્મ બીજા ધર્મને ખેંિી લાવે છે
• શ્રર્િ પહેલા ર્નર્ાાં ધાર ેછે કે બરાબર ધ્યાન પૂવમક
સાાંભળતો જાઉાં અને એને હ્રદયર્ાાં અાંષ્ટકત કરતો
િાલુાં આ ભાવોલ્લાસ હોય છે
9. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• જેર્ જેર્ આગળ પાછળ સાાંભળતો જાય તેર્ તેર્
'પાછળ પાછળનુાં પાછ
ુાં યાદ રહ્યુાં છે ને?' એ જાપ
કરતો જાય, યાદ કરતો િાલે.
• વાંદનાષ્ટદ અનુષ્ઠાન વખતે એ સાંથકાર જાગૃત થઇાંને
અનુષ્ઠાનને બોધને ભાવથી કર ેછે
• સાધના પ્રીષ્ટતથી કરાય તો એ સાધના પ્રીષ્ટત
અનુષ્ઠાન બને છે.
• બોધ-ભાષ્ટવતતા ભૂલે (કષાયોને કારિે) તો અનુષ્ઠાન
બલા દ્રષ્ટિનુાં નષ્ટહ રહે. ર્ાટે જીવે જાગૃત રહેવુાં
જરૂરી છે
10. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• શાસ્ત્રર્ાાં િાર અનુષ્ઠાન બતાવ્યા છે
• પ્રીષ્ટત અનુષ્ઠાન
• ભષ્ટિ અનુષ્ઠાન
• વિન અનુષ્ઠાન
• અસાંગ અનુષ્ઠાન
• આ ર્ારા ભગવાને કહ્યા છે એર્ વારાંવાર
ષ્ટવિારવાનુાં છે. પ્રીષ્ટત અનુષ્ઠાનની શરૂઆત
અહીાંથી થાય છે
• આવી ભાવનાને વારાંવાર ઘૂાંટવાની છે તો
અનુષ્થાનર્ાાં પ્રીષ્ટત ઉત્પન થઇ શકશે
11. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• યોગના પાાંિ પ્રકારો
• અધ્યાત્મ
• ભાવના
• ધ્યાન
• સર્તા
• વૃષ્ટત્તસાંક્ષેપ
• આ રીતે આત્માને ઠેઠ નીિેથી ઉપાડીને ઉપર સુધી
લઇ જવાની પ્રષ્ટક્રયા બતાવી છે
12. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• ઉત્થાન દોષ હજુ હોય છે - અનાભોગથી અપ્રશથત
કષાયોર્ાાં રુિીપૂવમક પ્રવૃષ્ટત્ત કરવી, તેર્ાાં ઉપાદય
બુષ્ટિ રાખષ્ટવ તે
• ધર્મના અભ્યાંતર ઉપકરિોની બાબતર્ાાં અપ્રશથત
રાગ-દ્વેષ થતા નથી.
• ધર્મ આરાધના તરફ જ તેર્નુાં વલિ હોય છે.
• ષ્ટવષય-કષાયરૂપી ષ્ટિત્તની વક્રતા ખૂબ જ ર્ાંદ પડી
ગઇ છે.
• ર્નના પરીિાર્ો વક્રગાર્ી ર્ટીને ઋજુગાર્ી થયા
છે.
13. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• ગર્ે તેવા ભોગોર્ાાં પિ તેની હવે ઉપાદેયબુષ્ટિ
નથી.
• જીવ ર્ાગમ ઉપર િડેલો કહેવાય છે. ર્ાગમની પ્રાષ્ટપ્ત
થઇ ગઇ છે
• તત્ત્વર્ાાં સુષ્ટથથત બન્યો છે.
• તેને સાંસારર્ાાં રખડાવે એવા પાપના અનુબાંધ થતા
નથી.
• હવે તેનુાં ર્ોક્ષર્ાગમર્ાાં જ ગર્ન થશે.
14. બલાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• પ્રષ્ટતક્રર્િ આષ્ટદ ષ્ટક્રયાઓ પૂિમ ભાવથી એકાગ્રષ્ટિત્તે
કર ેછે.
• દોષ થયા હોય તો પશ્ચાતાપ કરી દોષ ફરી ન થાય
એવી ભાવના સાિા અાંત:કરિથી કરી ક્ષર્ા ર્ાગે
છે.