2. આત્માનો પ્રવાહ
vii. મારા શાુંત અને સ્થિર ઉપયોગ (શાુંત
પ્રવાહ)ને કોણ જએ છે
જે જણાય છે એ પયાાય છે
i.એમાું ખશ િવાનું નિી
ii.એ ભાવને પણ જોવાના છે
iii.એમાું પણ સમત્વ રાખવાનું છે
iv.એમાું જો પોતાપણું આવયું કે
હું કરી શક્યો તો સ્મથ્યાત્વ ઉત્પન િશે
3. આત્માનો પ્રવાહ
viii. તો ખ્યાલ આવશે કે જોનાર અને જાણનાર તો
સ્નત્ય એવો કોઇ અલગ હોવો જોઇયે અને એ
શરીરિી સ્ભન્ન હોવો જોઇયે.
ix. આત્મ જાગૃસ્ત વળે આત્મામાું દ્રઢ સુંકલ્પ
કરવાનું
x. શરુઆતમાું એની પ્રતીતી શબ્દોિી હશે
4. આત્માનો પ્રવાહ
xi. તો હવે પ્રશ્ન ઉભો િશે કે આ શરીરની
બદલતી સ્િયાને અને આજબાજનું કોણ
જએ છે ને જાણે છે
xii. હવે એનો ઉપયોગ અુંદર જાય છે.
5. આત્માનો પ્રવાહ
xiii. ઊપયોગ વારુંવાર અુંદર જતાું શરીરિી સ્ભન્ન
જે આત્મા (એવો બોધ) કહેવામાું આવયો છે તે
જ આ આત્મા હશે એવો ભાસ િાય છે.
xiv. એના પર વધારે ને વધારે સ્વચાર કરતાું સ્નશ્ચય
િાય છે કે એ આત્માનો ભાસ એ બીજો કોઇ
નસ્હ પણ સત્ય આત્મા જ છે. હવે આત્મામાું
શ્રદ્ધા બેસશે.
6. આત્માનો પ્રવાહ
xv. જો અસ્નત્ય અને સ્નત્યનો ખ્યાલ નસ્હ આવયો
અને ખ્યાલ ટક્યો નસ્હ તો
ઉપયોગ પાછો બહાર ભટકતો િઇ જાય છે
અને આત્મા ભૂલાઇ જવાય છે.
xvi. જાણનારને જોવો છે એ પ્રતીતી જીવને હોય
તો જીવ આત્મા તરફ વળશે.
7. આત્માનો પ્રવાહ
xvii.હવે પરમાત્માના ક્ષમાસ્દ ગણો ->>>>>
સાધકના હ્ર્દયમાું પ્રસ્તસ્બુંસ્બત િશે.
xviii.ક્ષમાસ્દ ગણોને પણ માત્ર જોવાના છે.
અનભવ કયો કે અટક્યા
xix. હજ આગળ વધો >>>>>
8. આત્માનો પ્રવાહ
xx. હું તો ગણો જ્ાુંિી પ્રગત્યા તે આત્મા છું
એના પર લક્ષ રાખવાનો છે.
xxi. તો પ્રભમયતા આવશે - અન્યમયતા છ
ૂ ટશે.