1. ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છેેઃ-
૧. દેહમાું વવચાર કરનાર બેઠો છે તે દેહથી વભન્ન છે ?
તે સખી છે કે દેઃખી ? એ સુંભારી લે.
૨. દેઃખ લાગશે જ, અને દેઃખનાું કારણો પણ તને દ્રવિગોચર થશે,
તેમ છતાું કદાવપ ન થાય તો મારા કોઈ ભાગને વાુંચી જા, એટલે વસદ્ધ થશે.
તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યુંતરરવહત થવું.
૩. રવહત થવાય છે, ઓર દશા અનભવાય છે એ પ્રવતજ્ઞાપૂવવક કહું
છું .
૪. તે સાધન માટે સવવસુંગપવરત્યાગી થવાની આવશ્યકતા છે.
વનર્ગ્રંથ સદ્ગરૂના ચરણમાું જઈને પડવું યોગ્ય છે.
૫. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સવવકાળ રહેવા માટેની
વવચારણા પ્રથમ કરી લે. જો તને પૂવવકમવ બળવાન લાગતાું હોય તો
અત્યાગી, દેશત્યાગી રહીને પણ તે વસ્તને વવસારીશ નહીું.
૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે
ભવવષ્યસમાવધ થવા. અત્યારે અપ્રમાદી થવું.
૭. તે આયષ્યનો માનવસક આત્મોપયોગ તો વનવેદમાું રાખ.
2. ૮. જીવન બહ ટૂુંકું છે, ઉપાવધ બહ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તો,
નીચેની વાત પનેઃ પનેઃ લક્ષમાું રાખ.
૧. વજજ્ઞાસા તે વસ્તની (આત્માની) રાખવી.
૨. સુંસારને બુંધન માનવું.
૩. પૂવવ કમવ નથી એમ ગણી પ્રત્યેક ધમવ સેવ્યા જવો. તેમ
છતાું પૂવવ કમવ નડે તો શોક કરવો નહીું.
૪. દેહની જેટલી વચુંતા રાખે છે તેટલી નહીું પણ એથી અનુંત
ગણી વચુંતા આત્માની રાખ, કારણ અનુંત ભવ એક
ભવમાું ટાળવા છે.
૫. ન ચાલે તો પ્રવતશ્રોવત થા.
૬. જેમાુંથી જેટલું થાય તેટલું કર.
૭. પાવરણાવમક વવચારવાળો થા.
૮. અનત્તરવાસી થઈને વતવ.
૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીું. એ જ ભલામણ અને
એ જ ધમવ.
સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સુંભવે છે.